Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરંટ લાગતાં કામદાર ઈસમનું મોત

  • June 30, 2021 

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામે આવેલી રામદેવ સેન્થેટિક્સ કંપનીમાં કરંટ લગતા એક કામદારનું મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના નવી પારડી ગામમાં આવેલી રામદેવ સિન્થેટિક્સ કંપનીના રૂમમાં રહેતો રાજેન્દ્ર શારદા રામ (ઉ.વ.40) રાત્રે બાથરૂમ ગયો હતો જ્યાંથી પરત આવતા તેનો પગ લપસી જતાં દીવાલમાં લગાડેલો ફ્યૂઝમાં હાથ લાગી જતાં તેને કરંટ લાગ્યો  હતો. તેને સારવાર માટે તાત્કાલિક કામરેજની દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application