Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : સોનાનગર સોસાયટીના યુવાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • June 05, 2021 

સોનગઢના દશેરા કોલોની રોડ પર આવેલ સરકારી કોલેજની સામે સોનાનગર સોસાયટીના યુવાઓ દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના વિસ્તારમાં 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

80 જેટલા વૃક્ષારોપણ કાર્ય પછી તેમનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી.

સામાન્ય રીતે દર ચોમાસામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ એ લોકો છોડને જતન કરવાનું ભૂલી જાય છે, જેના કારણે વૃક્ષારોપણનું હેતુ સિદ્ધ થતું નથી આવી સ્થિતિમાં સોનાનગર સોસાયટીના યુવાઓએ વડ,પીપળો,લીમડો,આમળો, ગરમાળો,શીમળો અને કરંજ સહિતના 80 જેટલા વૃક્ષારોપણ કાર્ય પછી તેમનું જતન કરવાની જવાબદારી સ્વીકારી હતી.(ફોટો-યુવરાજ પ્રજાપતિ,સોનગઢ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application