Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત

  • February 24, 2021 

નવસારી શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી પસાર થતો કોઈક અજાણ્યા રાહદારીને ઉન નજીક સ્થિત સુથાર સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમય દરમિયાન  પુરઝડપે પસાર થઈ રહેલ કોઈ અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને થયેલ ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જી ફરાર થનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application