Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરા ખાતે રહેતા નિરંજનભાઈ નાયક લાપતા

  • May 12, 2022 

નાયબ પોલીસ કમિશનરની કચેરી, ક્રાઈમ, ડી.સી.બી., સુરતના જણાવ્યા અનુસાર, તા.૨૮/૦૩/૨૦૨૨ના રોજ ઘર નંબર-૨૧૬, જગન્નાથનગર, મહાદેવનગરની પાછળ, પાંડેસરા (મુળગામ-નરેન્દ્રપુર, પોસ્ટ-એજન, જિ-ગંજામ, ઓરીસ્સા) ખાતે રહેતા ૩૧ વર્ષીય નિરંજનભાઈ મદન નાયક ગુમ થયા છે.



તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના અને ઉંચાઈ ૫.૧ ફુટ છે. તેમણે સફેદ અને કાળા કલરની લાઈનીંગવાળો શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application