Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણાગામમાં રહેતા જ્યોતિબેન ભુપતભાઈ વાળાની ભાળ મળે તો જાણ કરશો

  • October 30, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૫/૧૦/૨૦૨૧ના રોજ રહે.ઘર નં.૫૧,૫૨,૫૩ સીતારામ સોસાયટી, અર્ચના સ્કુલ પાસે, પુણાગામમાં રહેતા (મૂળવતન:પાવઠી, તા:તળાજા, જિ:ભાવનગર) ૨૭ વર્ષીય જ્યોતિબેન ભુપતભાઈ વાળા કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application