Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારેલી ગામ, પલસાણા ખાતે રહેતા ચેતનભાઈ અખાડે લાપતા

  • November 18, 2021 

પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૮/૧૦/ર૦ર૧ના રોજ રહે.ઘર નં.૫૭, રાહી સોસાયટી વિભાગ-૦૫, કારેલી ગામ, પલસાણામાં રહેતા વિજયભાઈ અખાડેના ૨૫ વર્ષીય પુત્ર ચેતનભાઈ નોકરી પર જવાનું કહીને ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૩ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application