Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકાના ગામડાઓમાં ધાબળાનું વિતરણ કરાયું

  • December 18, 2020 

સોનગઢ તાલુકાના ખેરવાડા, ભટવાડા અને આમલદી ગામમાં કોટવાડીયા, કાથુડ અને શેરડી કાપવાનું કામ કરતા જરૂરિયાતમંદ પરિવારોને  શિયાળાની સ્થિતિને ધ્યાને લઈ લોક પરબ-ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી આજરોજ એટલે કે,17મી ડીસેમ્બર ગુરુવાર ના રોજ બીજલબેન જગડ,ઘાટકોપર -થાણા, ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ, મહિન્દ્રભાઇ ગડા નાઓ  દ્વારા 200 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયસીંગભાઈ વસાવા ખેરવાડાવાળા અને સુખદેવભાઈ વસાવાના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application