Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંકરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર દર્શન માટે બંધ કરાયું

  • April 11, 2021 

બારડોલીના સાંકરી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા મંદિર બંધ કરવાનો નિર્ણય સ્વામિનારાયણ સંતો દ્વારા લેવામાં આવ્યો છે.

 

 

 

 

કોરોના મહામારીનું સંક્રમણ હાલમાં દિન-પ્રતિદિન વધતું જાય છે. સમાજની સુરક્ષા તેમજ પોતાની સુરક્ષા માટે જાહેર સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં લઈને 11 એપ્રિલ 2021 રવિવારથી બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર સાંકરી તથા સાકરી મંદિર નીચે આવતા તમામ હરિમંદિરો અનિશ્ચિત સમય સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તમામ ભક્તોને સાંકરી મંદિરના ઠાકોરજીના આરતી-દર્શન ઓનલાઈન gg.gg/bapssankrilive લિંક પર સવારે 7.30 થી 8.30 અને સાંજે 6.30થી 7.30 દરમિયાન કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application