Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરભોણ ગામે ગાયત્રી જયંતિ નિમિત્તે જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરાયું

  • June 21, 2021 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સરભોણ ગામે ગાયત્રી પરિવાર દ્વારા અનોખું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગાયત્રી જયંતિ હોય સરભોણ વિભાગ ગાયત્રી પરિવાર દ્વારા પંથકમાં કોરોનામાં અવસાન પામનારના પરિવારોને ભેગા કરવામાં આવ્યા હતા અને 64 જેટલા પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું.
 

 

 

 

સરભોણ સહિતના આસપાસના ગામોમાંથી કોરોનામાં અવસાન થનાર વ્યક્તિના પરિવાર જનોના એક વ્યક્તિને હાજર રાખ્યા હતા. કીટ સાથે દરેક પરિવારને એક એક વૃક્ષ પણ ભેટ આપી પર્યાવરણનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application