Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં જલગાંવમાં મોટી દુર્ઘટના સર્જાઈ, મજૂરોને લઈ જઈ રહેલી ટ્રક પલ્ટી જતાં 15નાં મોત

  • February 16, 2021 

મહારાષ્ટ્રનાં જલગાંવ જીલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. મોડી રાત્રે ટ્રક પલ્ટી જતા  દુર્ઘટના સર્જાઈ હતી. આ ટ્રક મજુરોને લઈ જઈ રહી હતી જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

જલગાંવ જીલ્લાનાં યાવલ તાલુકામાં કિનગાવ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જલગાંવ પોલીસ જણાવ્યા મુજબ, ટ્રક રાવેર જઈ રહ્યો હતો અને તમામ મજુરો રાવેરના રહેવાસી હતી.

 

 

 

 

મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયેલા અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવમાં ગંભીર ટ્રક અકસ્માત, શોકગ્રસ્ત પરિવારને  મારી સંવેદના, ઘવાયેલા વહેલી તકે સ્વસ્થ થાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application