બરવાળા કેમિકલકાંડમાં વધુ ૧૨ જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી
બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડ બાદ ૬ પોલીસકર્મીને સસ્પેંડ કરાયા, આ કાંડમાં ૪૩ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો
આ વર્ષે ચોમાસું જૂન મહિનાથી શરૂ થવાની સંભાવના
બિહારનાં આઠ જિલ્લામાં અચાનક વીજળી પડતાં 22 લોકોના મોત
ફ્રાન્સ પાસેથી ૬૪,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નેવી માટે ૨૬ રફાલ ફાઇટર જેટની ખરીદીને મંજૂરી મળી
RBIની મોનિટરી પોલિસી કમિટીએ સતત બીજી વખત રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો
બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, પોલીસ તપાસ શરૂ