Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટા વરાછામાં રહેતા જયદત્તભાઈ ડાભી ગુમ થયા છે

  • June 10, 2021 

અમરોલી પોલિસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૨/૦૫/૨૦૨૧ના રોજ રહે.ઘર નં.૫૩, સ્નેહમુદ્રા રો-હાઉસ, અબ્રામા રોડ, મોટા વરાછામાં રહેતા (મૂળ વતન:હળીયાદ, તા:વલ્લભીપુર, જિ:ભાવનગર) દેવરાજભાઈ ડાભીના ૨૨ વર્ષીય પુત્ર જયદત્તભાઈ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણના છે. તેમણે શરીરે બ્લુ કલરનું ટી-શર્ટ તથા ક્રીમ કલરનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application