Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરંટ લાગતા 5 વર્ષીય બાળકનું મોત

  • February 13, 2021 

પલસાણા તાલુકાનાં એના ગામે નવી ગિરનાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ મુકેશભાઈ રાઠોડ છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. કલ્પેશભાઈને બે સંતાનો છે જે પૈકી મોટો પુત્ર રીતેશ સાંજના અરસામાં પોતાના જ ઘરમાં રમતો-રમતો ફ્રીઝના નીચેના ભાગતે અડતા તેને વિજ કરંટ લાગ્યો હતો.

 

 

 

ત્યારબાદ રીતેશને પલસાણા ખાતેની પી.એસ.સી. કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબીએ રીતેશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News