Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના જુનવાણીમાં શૌચાલયમાં પડી જતાં આધેડનું મોત નિપજ્યું

  • February 04, 2025 

બારડોલી તાલુકાના જુનવાણી ગામે પટેલ ફળિયામાં રહેતા જિતેન્દ્રભાઈ ચૌધરી (ઉં.વ.૫૬) ઘરે એકલા હતા ત્યારે લઘુશંકા કરવા ગયા ત્યારે ટોઈલેટમાં પડી ગયા હતા. ઘરના સભ્યો સાંજે ઘરે આવ્યા ત્યારે જિતેન્દ્રભાઈ ટોઈ લેટમાં પડેલા મળી આવતા તેમને બારડોલી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકની દીકરી મમતાબેન સચિનભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા બારડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application