Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના વેપારીઓએ દુકાનો શરુ કરવા નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી

  • May 18, 2021 

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અંકલેશ્વરમાં મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યુંના કારણે કપડા, વાસણ, નાસ્તાની લારીઓ સહિતના નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ દિન-પ્રતિદિન વિકટ બની રહી છે. ત્યારે શહેરના વેપારીઓ પોતાની દુકાનો કોવીડની ગાઈડ-લાઈન સાથે શરુ કરવા માટે નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી હતી. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application