Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના વીરપુર ગામના વિદ્યાકુંજ વિધાલયમાં ટ્રાફિક નિયંત્રણ અંગેનો સેમિનાર યોજાયો

  • October 07, 2021 

તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાહન વ્યવહાર કમિશનર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સયુંકત ઉપક્રમે ટ્રાફિક નિયંત્રણ અને વાહન ચાલક માટેના નીતિ નિયમો અંગે માર્ગદર્શક સેમીનાર વ્યારાના વીરપુર વિદ્યાકુંજ વિધાલયના વિધાર્થીઓ માટે યોજાયો હતો. જેમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન ચાલકો માટેના નીતિ, નિયમો, અકસ્માત સુરક્ષા તેમજ જીવનવીમો અંગે વિસ્તૃત માર્ગદર્શન દ્રશ્ય શ્રાવ્ય સાધનોના માધ્યમથી વિધાકુંજ વિધાલયના ધોરણ-9 થી 12ના વિધાર્થીઓને આર.ટી.ઓ. ઓફિસર અને પી.આઈ. દ્વારા વિગતવાર નિયમોની જાણકારી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application