Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસાડ આવાસ, અમરોલીમાં રહેતા શારદાબેન નૈયારણ લાપતા

  • June 10, 2021 

અમરોલી પોલિસ સ્ટેશનના જણાવ્યા અનુસાર રહે.ઘર નં.એચ/૪/૨૭૧/એ/૨૩, કોસાડ આવાસ, અમરોલીમાં રહેતા (મૂળ વતન.સનાળા,તા.જેસર,જિ.ભાવનગર) અશોકભાઈ નૈયારણના ૩૦ વર્ષીય પત્ની શારદાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણના છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application