કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી તેમજ ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે વિવિધ પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે. ત્યારે સરકારે લઘુમતી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવતી મૌલાનાં આઝાદ નેશનલ ફેલોશિપ બાબતે એવી દલીલ કરી છે કે, મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ અન્ય યોજનાઓ સાથે ઓવરલેપ થાય છે તેથી તેને બંધ કરવામાં આવી છે. તેમજ આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 8 સુધીની તમામ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવતી મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ બંધ કરી દેવામાં આવી છે. સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાની માહિતી આપી હતી. સરકારે દલીલ કરી છે કે, આ યોજના અન્ય યોજનાઓ સાથે ઓવરલેપ થાય છે, તેથી તેને બંધ કરવામાં આવી છે. આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ 8 સુધીની તમામ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૪મું સફળ અંગદાન
April 12, 2025નિઝરનાં બોરદા ગામની સીમમાં અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત
April 12, 2025